Home » Home » બાર કાઉન્સિલ ઓફ ગુજરાત :

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત :

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત :

નવા નોંધાયેલાં એડવોકેટ્સ (2023 થી 2025) જેઓ શપથ ગ્રહણ કરવાના છે તેવા એડવોકેટ્સનું રજિસ્ટ્રેશન કાર્યક્રમના સ્થળે પણ થઈ શકશે. લિંક દ્વારા રજિસ્ટ્રેશન ના થયુ હોય તેવા વકીલમિત્રો કાયઁક્મ સ્થળ પર પણ રજિસ્ટ્રેશન કરાવી શકશે.

આ કાયઁક્રમમાં તમામ વકીલમિત્રો આમંત્રિત છે જે જાણશો.

તમામ વકીલમિત્રો માટે કાર્યક્રમમાં હાજરી સમયે ફોટો આઇડી કાર્ડ તથા પૂણઁ ગણવેશ આવશ્યક છે.

ઈન્ચાર્જ સેક્રેટરી,
બીસીજી
નોંધ- સુરત થી કાર્યક્રમ માં જવા માટે વ્યવસ્થાની જાણ ટૂંક સમયમાં કરવામાં આવશે. 🙏🏼

SPP BHARAT NEWS
Author: SPP BHARAT NEWS

0
0

Leave a Comment

RELATED LATEST NEWS

Top Headlines

जनप्रतिनिधि या सिंहासन के संरक्षक: लोकतंत्र की आत्मा पर प्रश्नचिन्ह

जनप्रतिनिधि या सिंहासन के संरक्षक: लोकतंत्र की आत्मा पर प्रश्नचिन्ह भारतीय लोकतंत्र का मूल तत्व है — जनता द्वारा, जनता